ભરૂચ : આમોદમાં રખડતાં પશુઓનો આતંક યથાવત, પાલિકાના મૌન સામે જનતામાં આક્રોશ..!
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં રખડતા પશુઓનો આતંક દિવસે દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આમોદ નગરપાલિકાના મૌન સામે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં રખડતા પશુઓનો આતંક દિવસે દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આમોદ નગરપાલિકાના મૌન સામે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ પોતાના બાકી 14.20 લાખના બિલ અંગે આત્મવિલોપનની ચીમકી આપીને નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી સામે ટકાવારીના ગંભીર આક્ષેપો કર્યા
નગરપાલિકા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ પોતાના ઘરનાં ભૂગર્ભ કનેક્શન્સ પર લોખંડની જાળી લગાવવી જોઈએ જેથી ગટર જામ થવાની સમસ્યા ટાળી શકાય.