ભરૂચ : શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં અંધજન મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન...
શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં અંધજન મંડળ-ભરૂચ દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહનો ગતરોજ પ્રારંભ કરવામાં આવ્યો છે
શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં અંધજન મંડળ-ભરૂચ દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહનો ગતરોજ પ્રારંભ કરવામાં આવ્યો છે
નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ-ભરૂચ જીલ્લા શાખા દ્વારા “અખિલ ભારતીય અંધજન ધ્વજદિન”ની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.