અંકલેશ્વર : એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ શાળામાં ધો-8ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન ઉજવણી કરાઈ
"શિક્ષક દિન" "સ્વશાસન દિન" એટલે કે "ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ" ના જન્મદિનના કાર્યક્રમની શાળાના બાળકો તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી
"શિક્ષક દિન" "સ્વશાસન દિન" એટલે કે "ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ" ના જન્મદિનના કાર્યક્રમની શાળાના બાળકો તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ રામકૃષ્ણ મિશન કેન્દ્રના વડા સ્વામી નિખેલેશ્વરાનંદજીની ઉપસ્થિતિમાં વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
SVEM શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા દાદા-દાદી અને પૌત્ર-પૌત્રીઓ વચ્ચેના સંબંધની ઉજવણી કરતી આનંદદાયક દાદા-દાદી સ્પર્ધાનું આયોજન કર્યું...