અંકલેશ્વર: નગર સેવા સદનને ગતવર્ષની સરખામણીએ વેરાની વસુલાત ફળી, આવકમાં સરેરાશ 2 ટકાનો વધારો !
અંકલેશ્વર નગરપાલિકાના ગત નાણાકીય વર્ષ દરમ્યાન વ્યવસાય વેરો તેમજ હાઉસ ટેક્ષની વસુલાતમાં અઢી થી ત્રણ ટકા જેટલો વધારો નોંધાયો છે.
અંકલેશ્વર નગરપાલિકાના ગત નાણાકીય વર્ષ દરમ્યાન વ્યવસાય વેરો તેમજ હાઉસ ટેક્ષની વસુલાતમાં અઢી થી ત્રણ ટકા જેટલો વધારો નોંધાયો છે.
અંકલેશ્વર નગર સેવાસદનના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખના વોર્ડ નંબર 2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના ભરૂચીનાકા અને સ્ટેશન વિસ્તારમાં સ્વરછતા સર્વેક્ષણ અંતર્ગત રીડયુઝ, રી-યુઝ અને રીસાયકલના સુત્ર સાથે એટલે કે આર.આર.આર. ના સુત્રને અનુસરીને એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો
આવતીકાલે વિઘ્નહર્તાને આપવામાં આવશે વિદાય, ન.પા.દ્વારા બનાવાયા 3 કૃત્રિમ જળકુંડ. કુત્રિમકુંડના 5 નદીનું પાણી અર્પણ કરાયુ, પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું. પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત.