ભરૂચ: ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાના આક્ષેપ,કલેક્ટરને કરાય રજૂઆત
ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.