અમરેલી : ગીરના ઘરેણાં ડાલામથ્થા સિંહો માટે ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા કરતું વનવિભાગ તંત્ર...
અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય છે, અને ગીરનું ઘરેણું ગણાતા સિંહો દેશની આન બાન અને શાન છે.
અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય છે, અને ગીરનું ઘરેણું ગણાતા સિંહો દેશની આન બાન અને શાન છે.
જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાય હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાય હતી,
ગણેશજીની પ્રતિમાના સ્થાપન સાથે શ્રદ્ધાળુઓ 10 દિવસ ભગવાનની પૂજા કરે છે. બાદમાં શ્રીજીની પ્રતિમાનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે,