Home > artists
You Searched For "artists"
સુરેન્દ્રનગર : ચોટીલા ખાતે રાજ્યકક્ષાના "ચોટીલા ઉત્સવ-2024"નો શુભારંભ, કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી…
15 Feb 2024 7:14 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા ખાતે રાજ્યકક્ષાના 2 દિવસીય "ચોટીલા ઉત્સવ-2024"નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
વડનગરી વડોદરામાં અમદાવાદના કલાકારોએ વડને ઇકો ફ્રેન્ડલી કલરથી સુશોભિત કર્યા, પર્યાવરણવાદીઓમાં ઉદાસીનતા..!
18 May 2023 11:06 AM GMTવડોદરા શહેર જે સંસ્કારી નગરીની સાથે સાથે વડનગરી તરીકે પણ પ્રખ્યાત છે. વડોદરા શહેરમાં મોટી માત્રામાં વડ આવેલા છે.
મહેસાણા: મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન,દેશના જાણીતા કલાકારોની હાજરી
23 Jan 2023 7:44 AM GMTજિલ્લામાં શિલ્પ સ્થાપત્યનો ઐતિહાસિક વારસો ધરાવતા વૈશ્વિક ધરોહરમાં નામાંકન પામેલા મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાઇ રહેલ દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું...
અંકલેશ્વર : MTM ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ, રંગમંચના કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી.
10 Dec 2022 10:58 AM GMTઅંકલેશ્વર નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વડોદરા: વર્લ્ડ ઓફ ફીલિંગ્સ આર્ટ એક્ઝિબિશન યોજાયું,16 આર્ટિસ્ટે ક્લાકૃતિ કરી રજૂ
6 Nov 2022 10:11 AM GMTવડોદરા શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ ગેલેરી ખાતે વર્લ્ડ ઓફ ફીલિંગ્સ આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ: રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય, 45થી વધુ કલાકારોએ લીધો ભાગ
18 Oct 2022 6:13 AM GMTરોટરી કલબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અમદાવાદ: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાશે અમૃતગમય ઉત્સવ,દેશ વિદેશના 100 કલાકારો જોડાશે
27 July 2022 12:49 PM GMTઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન, દેશના ત્રણ શહેરોમાં યોજાશે અમૃતગમય ઉત્સવ, અમદાવાદમાં પણ અમૃતગમય ઉત્સવનું આયોજન
આ કલાકારો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવા તૈયાર, લાવી રહ્યા છે બેક ટુ બેક 18 મુવીઝ...!
29 Jun 2022 4:57 AM GMTબોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભૂતકાળમાં, કોરોનાને કારણે ઘણા કલાકારોની...
વડોદરા : PM મોદીનું પરંપરાગત સ્વાગત કરવા વિશાળ રંગોળી તૈયાર કરતાં કલાનગરીના કલાકારો...
16 Jun 2022 9:18 AM GMTPM નરેન્દ્ર મોદીના ૮ વર્ષના સુશાસન પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં તા. ૧૮ જૂનના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ : વિશ્વ નૃત્ય દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, હાલોલ-પંચમહાલના કલાકારો રહ્યા ઉપસ્થિત
1 May 2022 8:09 AM GMTઅમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં કાર્યરત સંસ્થા નહેરુ ફાઉન્ડેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ : કોવિડ-19ના કારણે મૃત્યુલ પામેલા કલાકારોના પરિવારને સહાય અપાશે
5 Aug 2021 12:57 PM GMTજેમની વાર્ષિક આવક-મર્યાદા રૂ. 2 લાખની હોય તેમના પરિવારને આ સહાય આપવાનું વિચારણમાં છે.