વડોદરા વડનગરી વડોદરામાં અમદાવાદના કલાકારોએ વડને ઇકો ફ્રેન્ડલી કલરથી સુશોભિત કર્યા, પર્યાવરણવાદીઓમાં ઉદાસીનતા..! વડોદરા શહેર જે સંસ્કારી નગરીની સાથે સાથે વડનગરી તરીકે પણ પ્રખ્યાત છે. વડોદરા શહેરમાં મોટી માત્રામાં વડ આવેલા છે. By Connect Gujarat 18 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહેસાણા: મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન,દેશના જાણીતા કલાકારોની હાજરી જિલ્લામાં શિલ્પ સ્થાપત્યનો ઐતિહાસિક વારસો ધરાવતા વૈશ્વિક ધરોહરમાં નામાંકન પામેલા મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાઇ રહેલ દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન થયુ હતું By Connect Gujarat 23 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : MTM ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ, રંગમંચના કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. By Connect Gujarat 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: વર્લ્ડ ઓફ ફીલિંગ્સ આર્ટ એક્ઝિબિશન યોજાયું,16 આર્ટિસ્ટે ક્લાકૃતિ કરી રજૂ વડોદરા શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ ગેલેરી ખાતે વર્લ્ડ ઓફ ફીલિંગ્સ આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 06 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય, 45થી વધુ કલાકારોએ લીધો ભાગ રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો By Connect Gujarat 18 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાશે અમૃતગમય ઉત્સવ,દેશ વિદેશના 100 કલાકારો જોડાશે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન, દેશના ત્રણ શહેરોમાં યોજાશે અમૃતગમય ઉત્સવ, અમદાવાદમાં પણ અમૃતગમય ઉત્સવનું આયોજન By Connect Gujarat 27 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : PM મોદીનું પરંપરાગત સ્વાગત કરવા વિશાળ રંગોળી તૈયાર કરતાં કલાનગરીના કલાકારો... PM નરેન્દ્ર મોદીના ૮ વર્ષના સુશાસન પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં તા. ૧૮ જૂનના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 16 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વિશ્વ નૃત્ય દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, હાલોલ-પંચમહાલના કલાકારો રહ્યા ઉપસ્થિત અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં કાર્યરત સંસ્થા નહેરુ ફાઉન્ડેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 01 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn