અમદાવાદના મોટેરા આશ્રમમા આસારામની એન્ટ્રી,દુષ્કર્મ કેસમાં મળ્યા છે શરતી જામીન
આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. આ જામીનની શરત મુજબ આસારામ તેમના અનુયાયીઓને મળી શકે નહીં
આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. આ જામીનની શરત મુજબ આસારામ તેમના અનુયાયીઓને મળી શકે નહીં
આસારામને વચગાળાના જામીન આપ્યા છે.2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે.આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા