સુરત : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં વિપ્રસેના-વેપારીઓ દ્વારા યજ્ઞ યોજાયો...
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં વીપ્રસેના સહિત વેપારીઓ યજ્ઞ-હવન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં વીપ્રસેના સહિત વેપારીઓ યજ્ઞ-હવન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભારત સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અને હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના કારણે ચાલી રહેલા તણાવને લઈને ચિંતિત છે. પાડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર સામે ભારત સતત અવાજ ઉઠાવી રહ્યું છે.