અંકલેશ્વર : નર્મદા નદીમાં શ્રીજી પ્રતિમાના વિસર્જનની મંજૂરી માટે ગણેશ મંડળોનું તંત્રને આવેદન પત્ર...
ગણેશ મહોત્સવમાં કુત્રિમ કુંડના બદલે નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું
ગણેશ મહોત્સવમાં કુત્રિમ કુંડના બદલે નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું
ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ ટેક્સ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા.
વડોદરાના ચકચારી દક્ષ પટેલ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો