અત્યાર સુધીમાં 5.5 કરોડ ભક્તોએ રામ મંદિરના દર્શન કર્યા છે, અયોધ્યા એક વૈશ્વિક તીર્થસ્થળ બન્યું છે
"પ્રાણ પ્રતિષ્ઠા બાદથી, 5.5 કરોડથી વધુ ભક્તો દર્શન અને પૂજા માટે મંદિર પહોંચ્યા છે. ભક્તોની વધતી સંખ્યા ફક્ત સામાન્ય જનતા સુધી મર્યાદિત નથી.
"પ્રાણ પ્રતિષ્ઠા બાદથી, 5.5 કરોડથી વધુ ભક્તો દર્શન અને પૂજા માટે મંદિર પહોંચ્યા છે. ભક્તોની વધતી સંખ્યા ફક્ત સામાન્ય જનતા સુધી મર્યાદિત નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હિતેશ સોમપુરા નામના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ અયોધ્યાના રામ મંદિરના વિવિધ ભાગોમાં સ્થાપિત કરવામાં આવી છે.
આજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે.
અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા બ્લેકકેટ કમાંડોઝ, બખ્તરબંદ ગાડીઓ અને ડ્રોનની મદદથી થઈ રહી છે. સરયૂ નદીમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી
પ્રાંતિજ નેશનલ હાઇવે નં. 8 પર અમદાવાદથી અયોધ્યા ખાતે લઈ જવાતો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ આવી પહોચતા દર્શન કરવા માટે ધર્મપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા.
રામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવ્યા બાદ હવે 1100 કિલોનો દીવો બનાવવામાં આવ્યો
અયોધ્યામાં ધર્મ પથ પર રઘુવંશીઓના આરાધ્ય ભગવાન સૂર્યનું પ્રતિનિધિત્વ કરતા સૂર્ય સ્તંભ સ્થાપિત કરવામાં આવી
દેશભરના મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ આમંત્રણમાં નર્મદા જિલ્લાના 2 સાધુ સંતોનો પણ સમાવેશ થયો