ભરૂચઅંકલેશ્વર: શહેર અને GIDC વિસ્તારમાં 2 સ્થળોએ વય વંદના આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયુ અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં બે સ્થળોએ વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો By Connect Gujarat Desk 20 Nov 2024 12:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: ભાજપે ચૂંટણી વાયદો પૂરો કર્યો, જુઓ આયુષ્યમાન કાર્ડ પર હવે કેટલા રૂપિયા સુધીમાં થશે સારવાર ગુજરાત સરકાર દ્વારા આજરોજ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં હવે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે By Connect Gujarat 22 Dec 2022 18:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું... ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. By Connect Gujarat 20 Oct 2022 14:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : શારદા ભવન ટાઉનહોલ ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનો આજથી પ્રારંભ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન કાર્ડ લાભાર્થીઓને કાઢી આપવામાં આવી રહ્યા છે. By Connect Gujarat 09 May 2022 18:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પુત્રની સારવાર માટે ગરીબ મા-બાપ પાસે ન હતાં પૈસા, આખરે કામ લાગ્યું કોર્પોરેશન સરકારો તરફથી મુકવામાં આવતી યોજનાઓનો લાભ લેવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. વડોદરાના દેશમુખ પરિવાર માટે આ વાત સો ટકા સાચી સાબિત થઇ છે By Connect Gujarat 22 Jan 2022 13:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn