ભરૂચ: SOGની 7 ટીમોએ 44 બાંગ્લાદેશી ઘુષણખોરોને ઝડપી પાડ્યા, પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂછપરછ શરૂ કરાય
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ઘુષણખોરીના આરોપ હેઠળ કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ઘુષણખોરીના આરોપ હેઠળ કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, મુંબઈ, ભિવંડી અને થાણેમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા છ દિવસમાં લગભગ 60 બાંગ્લાદેશીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગત તા. 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા,
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાબાદ ભરૂચ પોલીસ દ્વારા ભાગરૂપે સર્ચ ઓપરેશન હાથ ધરી 14 જેટલા બાંગ્લાદેશની નાગરિકોને ડિટેઇન કરી તેમને પરત તેમના દેશમાં મોકલવાની કવાયત શરૂ કરવામાં આવી છે.