14 એપ્રિલનો ઇતિહાસ: દલિતોને ન્યાય આપનાર આંબેડકરનો આજે જન્મદિવસ
14 એપ્રિલનો ઇતિહાસ: આ દિવસે, ભારતના મહાન સમાજ સુધારક અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો.
14 એપ્રિલનો ઇતિહાસ: આ દિવસે, ભારતના મહાન સમાજ સુધારક અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે સુરતના માન દરવાજા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી