લેપટોપ-કોમ્પ્યુટરની આયાતને લઈને લેવાયો એક મોટો નિર્ણય, આયાત પર મૂકાયો પ્રતિબંધ……..
કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2023 સુધી લેપટોપ-ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સની આવશ્યકતાના અમલીકરણને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2023 સુધી લેપટોપ-ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સની આવશ્યકતાના અમલીકરણને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
ભરૂચ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા બકરી ઈદના તહેવારને લઈ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક અકસ્માતો તેમજ સુવિધાઓ માટે તંત્રને જગાડવા સદ્દભાવના કાર્યક્રમ યોજાયો હતો
આદિપુરુષ સંવાદ વિવાદ નેપાળની રાજધાનીમાં ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રના નાલાસોપારા, પાલઘરના એક મલ્ટિપ્લેક્સમાં ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
કેરળમાં આજે મધ્યરાત્રિથી 52 દિવસ માટે માછીમારી પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 31 જુલાઈની મધ્યરાત્રિ સુધી રહેશે.
જો તમે દ્વારકા જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે છે. વાત જાણે એમ છે કે, દ્વારકા જિલ્લા કલેક્ટરે એક જાહેરનામુ બહાર પાડ્યું છે.
કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા બજરંગ દળને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરતા ભરૂચમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું