એલોવેરાના જ્યુસથી ચહેરાની ખોવાયેલી ચમક આવશે પાછી, 4 એવા અદ્ભુત ફાયદા જે તમને રાખશે સ્વસ્થ
એલોવેરામાં પોષકતત્વોનો ભંડાર છે. ત્વચાને ચમકદાર બનાવવાની સાથે એલોવેરા બ્લડ સુગર લેવલને પણ કંટ્રોલ કરે છે.
એલોવેરામાં પોષકતત્વોનો ભંડાર છે. ત્વચાને ચમકદાર બનાવવાની સાથે એલોવેરા બ્લડ સુગર લેવલને પણ કંટ્રોલ કરે છે.
ભારતમાં દેશી ચણા ખાવાના શોખીન લોકો ઘણા છે. સામાની રીતે આને પલાળીને અથવા તો તેલ અને મસાલામાં ફ્રાઈ કરીને રાંધવામાં આવે છે.
અમદાવાદની રખિયાલ ઝોનલ કચેરી દ્વારા ગુડ ગવર્નન્સના ભાગરૂપે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે રેશનકાર્ડમાં જરૂરી અંગ્રેજી અપડેટની કામગીરી માટે વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યો છે.
તમે ખસખસનું નામ તો સાંભળ્યું જ હશે. તે જોવામાં ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
વૃદ્ધત્વ એ એક કુદરતી પ્રક્રિયા છે પરંતુ વધતી ઉમરને રોકવા માટે ચંદનને સુંદરતાઓ ભાગ બનાવી શકાય, ક્યારેક તો પાર્લરની મોંઘી ટ્રીટમેન્ટ લેવાનું પસંદ કરવામાં આવે છે,
દય શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. માનવજીવન માટે છાતીમાં ધબકારા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, આપણે હૃદયની ખૂબ કાળજી લેવી જોઈએ.
ફિટ રહેવા માટે જીમમાં જઈને કસરત કરવી જરૂરી નથી. આવી ઘણી કસરતો છે,