નવરાત્રીના ઉપવાસમાં આ પૌષ્ટિક અને સ્વાદથી ભરપૂર લાડુ ખાઈ લો, શરીરને થશે અનેક ગણા ફાયદાઓ, જાણો સંપૂર્ણ રેસેપી...
નવરાત્રીના તહેવાર દરમિયાન લોકો 9 દિવસ સુધી ઉપવાસ કરતાં હોય છે. ઘણા સમય સુધી ભોજન ના લીધા પર ખૂબ જ ભૂખ લાગતી હોય છે.
નવરાત્રીના તહેવાર દરમિયાન લોકો 9 દિવસ સુધી ઉપવાસ કરતાં હોય છે. ઘણા સમય સુધી ભોજન ના લીધા પર ખૂબ જ ભૂખ લાગતી હોય છે.
માથાના વાળની માવજત કરવા માટે કાંસકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના કારણે વાળ સુંદર અને વ્યવસ્થિત દેખાય છે,
આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવ દિવસ સુધી માઁ દુર્ગાની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવશે અને ખેલૈયાઓ દાંડિયા રાસની ધૂમ મચાવશે.
શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ શુભ દિવસોમાં માં નવદુર્ગની પુજા અર્ચના સાથે ઉપવાસ પણ કરવામાં આવે છે.
લીલા પાંદડાવાળી મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીલી મેથી દાયકાઓથી વાનગીઓમાં સ્વાદના એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે.
કેસરનુ નામ આવે એટલે તરત જ તેના ભાવ પર ચર્ચા થવા લાગે છે.
દરેક ભારતીયોના રસોડામાં હિંગનો ઉપયોગ થતો જ હોય છે. લોકો તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરતાં હોય છે.