ગ્રીન ટીના છે અઢળક ફાયદા, કેન્સર સહિત અનેક બીમારીઓને રાખશે દૂર..... જાણો બીજા ફાયદાઓ...
ગ્રીન ટી એક પ્રકારનું એંટીઓક્સિડેંટ પીણું છે જે શરીરમાં રહેલ તમામ પ્રકારની ગંદકીને બહાર કાઢી નાખે છે.
ગ્રીન ટી એક પ્રકારનું એંટીઓક્સિડેંટ પીણું છે જે શરીરમાં રહેલ તમામ પ્રકારની ગંદકીને બહાર કાઢી નાખે છે.
ખજૂરમાં પ્રોટીન, ડાયેટરી ફાઈબર, આયર્ન અને કાર્બ્સ જેવા પોષક તત્વો સહિત મેગ્નેશિયમ, મેન્ગેનીઝ, વિટામિન બી6 અને પોટેશિયમ જોવા મળે છે.
ઘણી વાર ભોજનમાં ફેરફાર થઈ જાય તો પેટમાં દુખવાની સમસ્યા ઉદભવે છે. જેના કારણે અપચા જેવી પણ તકલીફ થાય છે.
તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે રોજ હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં શક્તિ આવે છે. હળદરનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે.
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અને આ માસમાં ઘણા લોકો ઉપવાસ પણ કરતાં હોય છે. ઘણા લોકો માત્ર ફ્રૂટ જ ખાવાનું પસંદ કરતાં હોય છે.
રીંગણની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દરેક સિઝનમાં મળી રહે છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેને રીંગણ ના ખાવા જોઈએ.
ફળથી લઈને શાકભાજી સુધી સ્વસ્થ રહેવા માટે પ્રકૃતિએ આપણને કેટલીય વસ્તુઓ આપી છે. તેમાંથી એક છે ટીંડોળા. જેને આઈવી ગાર્ડ પણ કહેવાય છે.