સુરત સુરત : સીંગણપોર નજીક કચરાના ઢગલામાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા... સુરત શહેરમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે સીંગણપોર વિસ્તારમાં આવેલ વિજયરાજ સર્કલ નજીક કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat 24 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના રંગ, નગરમાં મુકવામાં આવેલ 1700 કચરાપેટી પણ છે ખાસ,જુઓ આ અહેવાલ અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન, 600 એકરમાં નિર્માણ પામ્યુ છે નગરમાં સ્વરછતા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાય By Connect Gujarat 17 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર:આયુર્વેદ યુનિવર્સિટીના નિર્ણયથી રાજયમાં હડ્કંપ, રાજ્યની 23 આયુર્વેદ કોલેજમાંથી 10 કોલેજના જોડાણ કરાયા રદ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના નિર્ણયથી રાજયમાં હડ્કંપ મચી ગયો છે.આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની 23 આયુર્વેદ કોલેજમાંથી 10 કોલેજના જોડાણ રદ કરી દીધા છે By Connect Gujarat 14 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત PM મોદીએ ગુજરાતમાં કર્યો ભાજપનો જંગી ચૂંટણી પ્રચાર, ગજવી જનસભાઓ... ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જનમેદનીને સંબોધન કર્યું હતું. By Connect Gujarat 28 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn