અંકલેશ્વર : અમરાવતી ખાડીમાં વધુ એકવાર અસંખ્ય માછલીના મોત, બે’જવાબદાર ઉદ્યોગો સામે ગ્રામજનોમાં રોષ...
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે
દાહોદના કતવારા ગામે વહીવટી તંત્ર દ્રારા ગેરકાયદેસર દબાણો તોડવાની સૂચનાને લઈને સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી
હવે ગુન્હેગારોને પોલીસનો ડર જ ન હોઇ તેમ ધોળા દિવસે બગીચામાં એક બાળકીની સાથે આરોપીએ અડપલા કરી બદકામ કરવાની કોષીસ કરતા ચકચાર મચી જવા પામી છે.
આ દિવસોમાં વરસાદ શરુ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ઘણા પ્રયત્નો કરવા છતાં, ઘણી વખત ફોન ભીનો થઈ જાય છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના સામા કાંઠે વડોદરા જિલ્લાના શિનોર તેમજ કરજણ તાલુકાના ગામો આવેલા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે વર્ષોથી જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે.
ભેંસાણ ગામે સસરાએ વહુને ગળો ટુંપો આપી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મકાનો જર્જરિત હાલતમાં થઈ જતાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે