ભરૂચ: ઝનોર-નબીપુર રોડ પર રૂ.1 કરોડના લૂંટના મામલામાં 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી
ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી
ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIના ગ્રાહકો હવે સરળતાથી તેમના ચેક કેન્સલ કરી શકે છે.
દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર નદી-નાળા અને કોતરોમાં નવા પાણીની આવક થઈ છે.
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેવાનો વિવાદ વધુ વકયૉ છે.
અંકલેશ્વરની જી.આર.પી કંપનીમાં રૂપિયા 35.33 લાખની છેતરપીંડીના મામલામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભિલોડા તાલુકાના મુનઈ ગામ ખાતે 975 વર્ષ જૂની વાવ આવેલી છે. અહીંથી વર્ષો પહેલા બ્રહ્માણી માતાજી અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ નીકળી હતી.
મણિપુરની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે.