ભરૂચ : રીકશાચાલકો માટે ઇ-શ્રમ કાર્ડ માટેનો કેમ્પ યોજાયો, હવે મળશે યોજનાઓનો લાભ
ભરૂચના રીકશાચાલકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે તેમના ઇ- શ્રમ કાર્ડ કાઢી આપવા માટે ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
ભરૂચના રીકશાચાલકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે તેમના ઇ- શ્રમ કાર્ડ કાઢી આપવા માટે ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાની 431 ગ્રામ પંચાયતોમાં રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઇ ચુકયો છે.
રાત્રીના અંધારાનો લાભ લઇ બુટલેગરો દ્વારા દારૂનું કટિંગ થતું હોવાની સ્ટેટ વિજિલન્સને બાતમી મળી હતી.
ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે માહિતગાર કરવા અને જિલ્લાના ઉદ્યોગકારોને ભાગીદાર બનાવવા બેઠક યોજાઇ હતી.
ભરૂચ શહેરના નવાડેરા વિસ્તારમાં આવેલ બાજખેડા વાડી ખાતે ભગવાન રંગ અવધૂતની 54મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.
ભરૂચ શહેરમાં વિકાસની બે પરિભાષા જોવા મળી રહી છે. અમુક વિસ્તારોમાં વિકાસની વણથંભી વણઝાર છે તો અમુક વિસ્તારોમાં સમસ્યાઓની ભરમાર છે
કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ