ભરૂચ: વાગરાના તળાવમાં યુવાન ડૂબી જતા લાપતા, તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી
ડૂબી ગયેલ યુવક વાગરા તાલુકાના આંકોટ ગામનો મહેશ ઉર્ફે (મીઠી) હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, તેની સત્તાવાર ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
ડૂબી ગયેલ યુવક વાગરા તાલુકાના આંકોટ ગામનો મહેશ ઉર્ફે (મીઠી) હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, તેની સત્તાવાર ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
ભરૂચના માલધારી સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દૂ ધર્મ સેના દક્ષિણ ગુજરાત દ્વારા પાંજરાપોળ ટ્રસ્ટી અને સ્ટાફ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે કલેકટરને આવેદનપત્ર અપાયું
ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા ન્યુ આનંદ નગરથી આલી તળાવ તરફ જતો રસ્તો બિસ્માર બની જતા સ્થાનિક લોકોએ રસ્તા પરથી પસાર થવું ખુબ જ મુશ્કેલરૂપ બની ગયું છે.
ભરૂચ શહેરમાં તમામ રીક્ષા ચાલકોએ નિયત કરેલા રીક્ષા સ્ટેન્ડ પર જ તેઓની રીક્ષા ઉભી રાખવાની રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.
અંભેલ ગામમાં પાણીના નિકાલની કાંસમાં મગરે દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા મગરને ઝડપી પાડવા પાંજરું ગોઠવવામાં આવ્યું
વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ ધપાવવાની માંગ કરી
પોલીસે ઘટનાસ્થળેથી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા ₹10,360,ત્રણ મોબાઈલ, બે મૉટર સાયકલ,જુગારના સાધનો મળીને કુલ રૂ.4,25,360 ના મુદ્દામાલ સાથે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ