અહો ! આશ્ચર્યમ્ : ભાવનગરથી મહારાષ્ટ્ર જવા નીકળેલ જૈન સાધ્વીજીઓના સંઘ સાથે અંકલેશ્વર આવી પહોચ્યો શ્વાન...
દુનિયાના શ્રેષ્ઠ અને મહાન આત્માઓનું વિચરણ... એટલે જૈન સાધુઓનો ભગવંતો વિહાર. જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજી પગપાળા ભગવંતો વિહાર કરે છે
દુનિયાના શ્રેષ્ઠ અને મહાન આત્માઓનું વિચરણ... એટલે જૈન સાધુઓનો ભગવંતો વિહાર. જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજી પગપાળા ભગવંતો વિહાર કરે છે
આજે તારીખ 14મી જુન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભરૂચમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ સ્થિત રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષ સ્થાને, વહિવટી અધિકારી, કર્મચારીઓએ રક્તદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.
ભરૂચના નેત્રંગ-રાજપારડી માર્ગ ઉપર ભોટ નગર ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇક સવાર બે યુવાનોને ટક્કર મારતા એક યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજયું હતું.
ભરૂચ શહેરના જુના ભરૂચના અનેક વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલત થઈ રહી છે. જેના કારણે વાહનચાલકો તો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે.
શંકાસ્પદ માલ સામાન ચેકિંગ કરી CRPC ૧૦૨ મુજબની કાર્યવાહી તથા સી.સી.ટી.વી. જાહેરનામા ભંગના કેસ તથા બાળ મજદુરી અંગેના કેસો કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.
ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે ગુરુવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે જ શાળા અને વર્ગ ખંડો વિધાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા.