ભરૂચ: વરસાદે વિરામ લેતા સૂર્યનારાયણે દર્શન આપ્યા, પાણીના કારણે બંધ થયેલા માર્ગો પુન: શરૂ થયા
ગુજરાત | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે તો બીજી તરફ બંધ થયેલા અનેક માર્ગો પુનઃ વાહનોથી ધમધમતા થઈ ગયા છે.
ગુજરાત | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે તો બીજી તરફ બંધ થયેલા અનેક માર્ગો પુનઃ વાહનોથી ધમધમતા થઈ ગયા છે.
સર્વત્ર વરસેલા વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર તેમજ ભરૂચની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા જો કે આજે સવારથી જ મેઘરાજાએ ખમૈયા કર્યા છે..
શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જંબુસરના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નિશુલ્ક પાઠદાન કેન્દ્ર ચાલી રહ્યું છે. જેમાં સમાજના વંચિત શોષિત અને મધ્યમ વર્ગના બાળકો નિશુલ્ક અભ્યાસ
ભરૂચ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ધીમે ધીમે ફરી એકવાર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાના નવ પૈકી પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો વિરામ જોવા મળી રહ્યો છે ત્યારે વીતેલા 24 કલાકમાં માત્ર બે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો
દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માઁ નર્મદા અને દરિયા દેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો.માઁ નર્મદાને ચુંદડી અર્પણ કરી
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો જોકે હવે વરસાદે વીરામ લીધો છે છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના નવ પૈકી માત્ર એક જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો