ભરૂચ : ઝાડેશ્વરમાં પિતાના અવસાન બાદ દીકરા સમી 2 દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી...
પ્રમોદ પટેલનું નિધન થયું હતું, જેની જાણ થતાં બન્ને દીકરીઓ ઝાડેશ્વર ખાતેના નિવાસસ્થાને આવી પહોચી હતી. હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી
પ્રમોદ પટેલનું નિધન થયું હતું, જેની જાણ થતાં બન્ને દીકરીઓ ઝાડેશ્વર ખાતેના નિવાસસ્થાને આવી પહોચી હતી. હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી
ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આજે 10 વર્ષ પૂર્ણ થઈ 11માં વર્ષમાં પ્રવેશ થતા વાર્ષિક સામાન્ય સભા મળી હતી. વાર્ષિક સાધારણ સભા દરમ્યાન સભ્યો દ્વારા કેક કાપી સંઘના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી
ગુજરાત | સમાચાર ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ રામેશ્વરમ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા, ભોળાશંભુને રીઝવવા પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર-1ની વાર્ષિક પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 2 વિદ્યાર્થીનીએ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત
આ બ્રિજમાં એક પણ જગ્યાએ વેલ્ડીંગ કરવામાં આવેલ નથી અને 140 વર્ષ બાદ પણ ગોલ્ડન બ્રિજ એ સાચા અર્થમાં એક ધરોહર અને ભરૂચની ચડતી અને પડતીનું સાક્ષી બનીને અડીખમ ઉભો છે.
ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબાખાન પઠાણ અને લારૈબાખાન પઠાણ વડોદરાથી સાયકલિંગ કરીને ભરૂચ પહોંચી હતી, જ્યાં ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને આવેદન પત્ર આપ્યું
સીમલીયા ગામે BKPL ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનાર નવયુવાઓને ટ્રોફીઓ અર્પણ કરાતા ઓડિયન્સ હોલમા બેઠેલા મહેમાનોએ તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી લીધા હતા.