ગુજરાતવાંચો, બિપરજોય વાવાઝોડાના પગલે પાવાગઢ મહાકાળી મંદિરના દ્વાર માઈભક્તો માટે કેટલા દિવસ સુધી રહેશે બંધ..! By Connect Gujarat 14 Jun 2023 20:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકંડલા : 3 હજાર લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર: ‘બિપરજોય’ ચક્રવાતની અસર શરૂ, તંત્ર ખડેપગે તૈનાત અરબ સમુદ્રમા જન્મેલું “બિપરજોય’ ચક્રવાત જેમ જેમ કચ્છ અને ઉતરી દિશામાં આગળ વધી રહ્યું છે તેમ તેની અસર વર્તાવા માંડી છે. By Connect Gujarat 13 Jun 2023 13:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબિપરજોય વાવજોડાના કારણે સૌરાષ્ટ્રની ટ્રેનોના રૂટમાં ફેરફાર, ઓખા-પોરબંદરથી ઉપડતી 25 જેટલી ટ્રેનો રાજકોટ-અમદાવાદથી દોડશે, જાણો કઈ ટ્રેનો ક્યાંથી ઉપડશે…… રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન "બિપરજોય"ને કારણે પશ્ચિમ રેલ્વેની ઘણી ટ્રેનોને અસર થશે. By Connect Gujarat 13 Jun 2023 13:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: વાવાઝોડાના પગલે પાટડીના રણમાંથી અગરિયાઓનું સ્થળાંતર, તંત્ર બન્યુ એલર્ટ બીપરજોઇ વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.પાટડીના રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા By Connect Gujarat 13 Jun 2023 13:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપોરબંદર: વાવાઝોડું પોરબંદરથી 620 કિલોમીટર દૂર, 9 kmphની ઝડપે વધી રહ્યું છે આગળ વાવાઝોડા બિપરજોય અંગે અત્યારનું મોટું અપડેટ. વાવાઝોડું પોરબંદરથી 620 કિલોમીટર દૂર. 3 જિલ્લામાં NDRFની 3 ટીમ તહેનાત. By Connect Gujarat 10 Jun 2023 11:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં વહીવટી તંત્ર “એલર્ટ”, વલસાડ-તિથલ બીચ અને સુરતના ડુમસ-સુવાલી બીચ બંધ... અરબી સમુદ્રમાં સર્જાયેલ બીપરજોય વાવાઝોડાની અસરના પગલે રાજ્યભરના કાંઠા વિસ્તારોમાં દરિયાએ તોફાનીરૂપ ધારણ કર્યું હોય તેમ જોવા મળી રહ્યું છે, By Connect Gujarat 09 Jun 2023 15:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn