દેશ ભોપાલ પૂર્વ મંત્રી અને ભાજપના નેતા સરતાજ સિંહ નું 85 વર્ષની વયે નિધન, ભોપાલમાં લીધા અંતિમ શ્વાસ.! પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા સરતાજ સિંહનું આજે 85 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. તેમણે ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા છે. By Connect Gujarat 12 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભાજપના નેતા શાહ નવાજ હુસૈનને આવ્યો હાર્ટ એટેક, મુંબઈની લીલાવતી હોસ્પીટલમાં કરાયા દાખલ.... ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાજ હુસૈનને હાર્ટ એટેક આવ્યો છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. By Connect Gujarat 27 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાષ્ટ્ર : BJP નેતા સના ખાન જબલપુર પહોંચ્યા બાદ ગુમ, સંબંધીઓએ પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો..! મહારાષ્ટ્ર ભાજપના લઘુમતી મોરચાના નેતા સના ખાન જબલપુરથી ગુમ થઈ ગઈ છે. સના ખાનના પરિવારના સભ્યો તેને શોધી રહ્યા છે. By Connect Gujarat 09 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ ભાજપને ફટકો કદાવર નેતાના પુત્ર જોડાયા આમ આદમી પાર્ટીમાં વિધાનસભા 2022 ની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. અનેક નેતાઓ અને લોકો આપમાં જોડાઈ રહ્યાં છે. By Connect Gujarat 16 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ભાજપના નેતાઓનો દારૂ પીતો વિડીયો વાયરલ, બેકગ્રાઉન્ડમાં સોંગ વાગ્યું "અભી જિંદા હું તો જી લેને દો" સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખ અને બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રીનો દારૂ પીતો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 30 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત ભાજપના આગેવાનોએ લીધી દિલ્હીની સ્કૂલ અને મહોલ્લા ક્લીનીકની મુલાકાત, જુઓ વિડીયોમાં શું થયો ખુલાસો શિક્ષણના મુદ્દે ભાજપ અને આપ આમને સામને,ભાજપના નેતાઓએ દિલ્હીની સ્કૂલની લીધી મુલાકાત By Connect Gujarat 29 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહેસાણા : અલોડા ખાતે તળાવનો દસ્તાવેજ કરી ભાજપ નેતાને બારોબાર વેચી દેવાનો કોંગ્રેસનો આરોપ,જાણો સમગ્ર મામલો..! સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરતાં ભાજપના નેતાઑ તાત્કાલિક ગુન્હો દાખલ કરવાની ગુજરાત કોંગ્રેસની માંગ પેઢીનામાની અંદરના રહેઠાણના પુરાવા ખોટા દર્શાવાયા By Connect Gujarat 27 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ : શકિતનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપના આગેવાનોએ કરી શિવપુજા દિવ્ય કાશી, ભવ્ય કાશી કાશી વિશ્વનાથ ધામના ઉદઘાટનના લેવાયાં વધામણા શકિતનાથ મંદિર ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલ રહયાં હાજર By Connect Gujarat 13 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: સાયલામાં ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારી કરી હત્યા; જાણો શું છે કારણ સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું છે By Connect Gujarat 07 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn