નારાજ ક્ષત્રિયોને શાંત કરવામાં ગુજરાત સરકારના પ્રયાસ, પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ભાજપ કેવી રીતે ઘેરાય?
રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન બાદ હવે રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ અને કરણી સેના વચ્ચે વિવાદ સર્જાયો છે.
રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન બાદ હવે રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ અને કરણી સેના વચ્ચે વિવાદ સર્જાયો છે.
આજે ભાજપે તેના ઢંઢેરાના માધ્યમથી સમાજના અનેક વર્ગોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. મોદીની ગેરંટી નામથી જારી કરાયેલા આ ઠરાવ પત્રમાં પાર્ટીએ મહિલાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે.
રાજકોટ લોકસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજનો રોષ વધતો ગયો છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.