ભરૂચ: વાગરાના સાયખાની અલકેમી કંપનીમાં ઓવર પ્રેશર બ્લાસ્ટ, 4 કામદારો ઘવાતા સારવાર હેઠળ
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પાનોલી અને ઝઘડિયામાં બનેલા અકસ્માતો બાદ હવે સાયખાના ઔદ્યોગિક વિસ્તારમાં વધુ એક બનાવ સામે આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પાનોલી અને ઝઘડિયામાં બનેલા અકસ્માતો બાદ હવે સાયખાના ઔદ્યોગિક વિસ્તારમાં વધુ એક બનાવ સામે આવ્યો છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક કામદાર સારવાર હેઠળ છે
ઉત્તરપૂર્વીય કોલંબિયામાં બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે. કોલંબિયા સરકારે નેશનલ લિબરેશન આર્મી (NLA) ને દોષી ઠેરવી છે, જે 1960 ના દાયકાથી કોલંબિયામાં સક્રિય માર્ક્સવાદી ગેરિલા દળ છે.
થોપિયામાં જ્વાળામુખી ફાટવાથી ફ્લાઇટ કામગીરી પર પણ અસર પડી છે. હેઇલ ગુબ્બી વિસ્ફોટથી નીકળેલી રાખ મધ્ય પૂર્વના ભાગોમાં ફેલાઈ ગઈ છે
એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બંદૂકનો અખતરો કરવા જતા ફાયર થવાની સાથે જ આંખના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
બલુચિસ્તાન નેશનલ પાર્ટી (BNP) દ્વારા આયોજિત જાહેર રેલી સમાપ્ત થયાના થોડા સમય પછી થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 35 અન્ય ઘાયલ થયા હતા.
ઉત્તરપ્રદેશના લખનઉમાં એક ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી.જેમાં લગભગ છ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ખાતે દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ બે કામદારોના પરિવારજનોને ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ચેક આપી સહાય આપવામાં આવી હતી.