ગાંધીનગર: PM નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ માટે લખ્યુ એક્ઝામ વોરિયર્સ નામનું પુસ્તક, જુઓ મોદીના શું છે સફળતાના મંત્રો
PM નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ માટે લખાયેલા પુસ્તક એક્ઝામ વોરિયર્સના ગુજરાતી સંસ્કરણનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.