અમરેલી: જાફરાબાદ અને રાજપરાની 2 બોટે મધદરિયે લીધી જળ સમાધિ, 8 ખલાસીઓની શોધખોળ શરુ
જાફરાબાદ અને રાજપરાની બંને બોટના 4-4 ખલાસી હાલમાં લાપતા બન્યા છે અને બંને બોટના 5-5 ખલાસીઓને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે..
જાફરાબાદ અને રાજપરાની બંને બોટના 4-4 ખલાસી હાલમાં લાપતા બન્યા છે અને બંને બોટના 5-5 ખલાસીઓને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે..
વઢવાણ-લખતર હાઇવે પર અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર કુલ 7 લોકોના મોત નીપજ્યાં
ભૂકંપને કારણે 16 ઇમારતો ધરાશાયી થઈ અને 29 લોકો ઘાયલ થયા. ભૂકંપના આંચકા ઇસ્તંબુલ સુધી અનુભવાયા હતા શોધ અને બચાવ કામગીરી હવે સમાપ્ત થઈ ગઈ છે..
નાઇજીરીયા રાજ્યના શિરોરો વિસ્તારમાં ગુમુ ગામ નજીક બજારમાં જઈ રહેલી એક બોટ પલટી ગઈ હતી, જેમાં ડઝનબંધ લોકો નદીમાં ડૂબી ગયા છે જેમાં 25 લોકોના મોતની આશંકા છે.
પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં એસપી દ્વારા 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી
જહાજની આગળના ભાગમાં એટલે કે સંભવિત બોઇલર રૂમમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ તે એક બાજુ નમી ગયું હતું 21 જેટલા ક્રૂ સભ્યોને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, શનિવારે વહેલી સવારે ફિલિપાઇન્સમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ શનિવારે (ભારતીય સમય) સવારે 04:37 વાગ્યે આવ્યો હતો.