દશેરા પર્વમાં દેશભરમાં રાવણ દહન થયું ત્યારે ભાવનગરમાં દશાનંદની આરતી ઉતારવામાં આવી,જુઓ કેમ
વિજયા દશમીના પર્વની ભાવનગરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દશેરા પર્વમાં દેશભરમાં રાવણ દહન કરવામાં આવે છે
વિજયા દશમીના પર્વની ભાવનગરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દશેરા પર્વમાં દેશભરમાં રાવણ દહન કરવામાં આવે છે
શહેરની કૉમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ બહાર ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટ વધારવા મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું.
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મોડી રાત્રે ભીષણ આગમાં ચાર સગી બહેનો જીવતી સળગી ગઈ હતી. સાથે જ અડધો ડઝનથી વધુ લોકો દાઝી ગયા છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.