લોક જનશક્તિ પાર્ટી ગુજરાતની મહત્તમ બેઠક પર ઉમેદવારો ઉભા રાખશે, ભરૂચમાં ચિરાગ પાસવાનની જાહેરાત
લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ગુજરાતની મુલાકાતે હતા તેઓએ ભરૂચ ખાતે પણ મુલાકાત લીધી હતી.
લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ગુજરાતની મુલાકાતે હતા તેઓએ ભરૂચ ખાતે પણ મુલાકાત લીધી હતી.
મનુસખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે.
આજે 104 જેટલા કેન્દ્રો પર LRDની પરીક્ષા યોજાય હતી, ત્યારે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.