અમદાવાદ: મુંબઈ IITમાં આપઘાત કરી લેના વિદ્યાર્થીને ન્યાય અપાવવાની માંગ સાથે રેલી નિકળી
અમદાવાદના દર્શન સોલંકીએ મુંબઈ IITમાં આપઘાત કરી લેતા તેના ઘેરા પડઘા પડ્યા છે.મૃતક દર્શનને ન્યાય અપાવવા વિશાળ રેલી યોજાઈ હતી
અમદાવાદના દર્શન સોલંકીએ મુંબઈ IITમાં આપઘાત કરી લેતા તેના ઘેરા પડઘા પડ્યા છે.મૃતક દર્શનને ન્યાય અપાવવા વિશાળ રેલી યોજાઈ હતી