અમદાવાદ: રખડતા ઢોર મુદ્દે AMCનો પશુપાલકોના હિતમાં નિર્ણય, દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવામાં આવશે
અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ એએમસી અને પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું.
અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ એએમસી અને પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છેલ્લા એક મહિનામાં 79 લોકો સામે રખડતાં ઢોર મુકવા બાબતે કેસ કર્યા છે.
રાજ્યમાં લમ્પી વાયરસના કારણે હજારો પશુના મોત લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુઓ મળ્યા