ગુજરાતપ્રકાશમય ઉત્સવ સાથે લોકોના જીવનમાં નવી ઉર્જાનું સિંચન કરતો પર્વ એટલે... “દિવાળી” દિવાળીના વિચારમાત્રથી મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય છે. દિવાળીના પર્વને પ્રકાશનો ઉત્સવ પણ કહેવામા આવે છે. By Connect Gujarat Desk 31 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓદિવાળીના તહેવારના ખાસ અવસર પર મેનુમાં સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો.. વટાણા-પનીરને બદલે શાહી પનીર ટ્રાય કરો. તે બટર નાન સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો કે શાહી પનીરમાં ડુંગળી-લસણના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તમે તેને ટાળી શકો છો. By Connect Gujarat Desk 21 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કલરવ શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરાયા કલાત્મક દિવડા,તમે ખરીદવા જાવ એની જુએ છે રાહ માનસિક દિવ્યાંગ બાળકો માટે ભરૂચની કલરવ સંસ્થા આશીર્વાદ રૂપ સમાન છે.અહીં બાળકોને જીવન ઉપયોગી જ્ઞાન આપવા સાથે તેઓ આર્થિક રીતે પણ પોતાની રીતે આત્મનિર્ભર બની શકે તેવું શિખવાડવામાં આવે છે By Connect Gujarat Desk 19 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલઆ દિવાળીએ તમારા પ્રિયજનો માટે ટ્રાવેલ ગિફ્ટની બનાવો યોજના... આ વખતે તમે તમારા પ્રિયજનો માટે સ્પેશિયલ ટ્રાવેલ ટ્રીપ જેવી અનોખી ભેટનું આયોજન કરી શકો છો. આવો અમે તમને આ માટે એક શાનદાર ડેસ્ટિનેશન વિશે જણાવીએ. By Connect Gujarat Desk 19 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝાડેશ્વર અનુભૂતિધામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાય... ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 23 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn