ભરૂચ: જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અંકલેશ્વર ખાતે ઉજવણી,કલેક્ટર તુષાર સુમેરાએ કર્યું ધ્વજવંદન
જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અંકલેશ્વર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો
જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અંકલેશ્વર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો
દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.
સાવજનએ ગુજરાતની ઓળખ અને રાજ્યનું ઘરેણું ગણવામાં આવે છે. આજે 10મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,
દેશમાં 1250 જેટલી કેન્દ્રીય વિદ્યાલયોમાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેવામાં કેન્દ્રીય વિદ્યાલયમાં એજ્યુકેશન પોલિસીના ૩ વર્ષની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી.
જૂના બોરભાઠા બેટ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરના 11માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું