અંકલેશ્વર: સરસ્વતી વિદ્યામંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો !
અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
અંકલેશ્વરમાં એકાઉન્ટન્ટને અકસ્માતમાં ઉલઝાવી કારમાં રહેલી 10 લાખ રોકડા ભરેલી બેગની ઉઠાંતરીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુરથી બે ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી.
ગુજરાતના યાત્રારૂઓની ખાનગી બસને રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં ચાર યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પાનોલી અને ઝઘડિયામાં બનેલા અકસ્માતો બાદ હવે સાયખાના ઔદ્યોગિક વિસ્તારમાં વધુ એક બનાવ સામે આવ્યો છે.
સતત બે દિવસના ભારે ઘટાડા પછી, બુધવારે શરૂઆતના વેપારમાં બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો.
શું તમે પણ આજકાલ લેટેસ્ટ ગૂગલ પિક્સેલ 10 સિરીઝ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો? તમારા માટે સારા સમાચાર છે. એમેઝોન હાલમાં લેટેસ્ટ પિક્સેલ 10 પ્રો પર ₹9,999 નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે,