અંકલેશ્વર: આમલાખાડી નજીકના તળાવમાંથી મગર પાંજરે પુરાયો, સ્થાનિકોને હાશકારો
અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી પાસેના તળાવમાંથી મગર પકડાયો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થયો હતો
અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી પાસેના તળાવમાંથી મગર પકડાયો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થયો હતો
પ્રારંભિક તબક્કામાં, શાળા પ્રી-પ્રાઇમરી અને ધોરણ 5 સુધીની પ્રાથમિક કક્ષાઓ માટે પ્રવેશ આપી રહી છે, અને દર વર્ષે એક ધોરણ ઉમેરીને વિસ્તરણ કરવાની યોજના છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બ્રિજનું સ્ટ્રક્ચર એકાએક તૂટી પડતાં દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ શહેરના મહંમદપુરાથી ઢાલ સુધીના મહત્વના માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા હળવી બની છે.તંત્ર દ્વારા માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ મુકાતા વાહન વ્યવહાર સરળતાથી પસાર થઈ રહ્યો છે.
વલસાડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવવાના મામલામાં પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની ધરપકડ કરી છે.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમા રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતિય કાર્યકાળના આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન સીએમના નેતૃત્વમાં દીકરીઓના સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય થયું છે.