ભરૂચ: આમોદ નજીક ઢાઢર નદી પરના ઓવરબ્રિજ પરથી ભારે વાહનોના પ્રતિબંધનું જાહેરનામું કાગળ પર?
ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર ઢાઢર નદી પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક પણે વાહનો પસાર થતા વાહનચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર ઢાઢર નદી પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક પણે વાહનો પસાર થતા વાહનચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચ–અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 4.57 કરોડના ખર્ચે ઝાડેશ્વર તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવશે જેના કાર્યનું રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતું
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ નગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ગુજરાત પ્રાંત) દ્વારા "જનજાતિ ગૌરવ કળશ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તામ્હિણી ઘાટ વિસ્તારમાં એક SUV કાર 400 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં છ લોકોના મોત થયા. એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માત મંગળવારે સવારે થયો હતો,
પોલીસે જણાવ્યું હતું કે, જેસલમેરના રામગઢ સરહદી વિસ્તારમાં એક ખેતરમાં ક્ષતિગ્રસ્ત ભારતીય વાયુસેના (IAF)નું માનવરહિત હવાઈ વાહન (UAV) મળી આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના ખોડવલી ગામના એક મૃતકની આત્માને લેવા માટે પરિવારજનો હોસ્પિટલ આવ્યા હતા,અને બળવા પાસે વિધિ કરાવીને અંધશ્રદ્ધાનું પ્રદર્શન કર્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામે નોકરી પર જતી યુવતીની જાહેરમાં છરીના ઘા મારી હત્યાની ઘટના બની હતી,જે ચકચારભર્યા બનાવમાં પોલીસે આર્મીમેન પ્રેમી યુવકના પિતાની ધરપકડ કરી હતી.