જૂનાગઢ : નગરદેવી તરીકે પૂજાતા માઁ વાઘેશ્વરી માતા ભક્તોની મનોકામનાં કરે છે પૂર્ણ, ચૈત્રી નવરાત્રીમાં દર્શન માટે ઉમટતા ભક્તો.
નગરદેવી તરીકે પૂજાતા માઁ વાઘેશ્વરી માતા...!
ચૈત્રી નવરાત્રીમાં ભક્તો કરી રહયા છે માઁ વાઘેશ્વરી માતાની આરાધના, માતાજી સર્વ ધર્મ સમભાવના પ્રતીક તરીકે પણ પૂજાય છે