ધર્મ દર્શનવડોદરા : પૌરાણિક દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદમાં 10 દિવસીય દશાહરા મહોત્સવની પૂર્ણાહૂતિ પ્રસંગ યોજાયો મહોત્સવની રંગેચંગે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. જેમાં 10 દિવસીય પર્વનો લાખો ભાવિક ભક્તો, સંતો-મહંતો અને મહાનુભાવોએ લાભ લીધો હતો By Connect Gujarat 10 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ગુજરાતના કાશી કહેવાતા ચાંદોદ ખાતે ગંગા દશાહરા મહોત્સવનું આયોજન, સંતો મહંતો અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉજવાઇ રહેલા પૌરાણિક પર્વ ગંગા દશાહરા મહોત્સવ નો લાભ લેવા આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ-મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 09 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ચાંદોદના માધવાનંદ આશ્રમના મહંત બ્રહ્મલીન થતાં પાર્થિવ દેહને જળ સમાધિ અપાય... વડોદરા જિલ્લાના ચાંદોદ સ્થિત માધવાનંદ આશ્રમના મહંત સ્વામીપ્રકાશાનંદ ગીરી મહારાજ બ્રહ્મલીન થયા છે, By Connect Gujarat 20 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ચૈત્ર માસની શનિવારી અમાસ સાથેનો સંયોગ રચાયો, ચાંદોદ-કરનાળી ખાતે સેકડો ભાવિકો ઉમટ્યા આજરોજ ચૈત્ર માસની શનિવારી અમાસ નિમિત્તે વડોદરા જિલ્લાના ચાંદોદ-કરનાળી ખાતે સેકડો ભાવિકો નર્મદા સ્નાન, દેવ દર્શન અને વિધિ વિધાન અર્થે ઉમટી પડ્યા હતા. By Connect Gujarat 30 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn