વડોદરા : પૌરાણિક દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદમાં 10 દિવસીય દશાહરા મહોત્સવની પૂર્ણાહૂતિ પ્રસંગ યોજાયો
મહોત્સવની રંગેચંગે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. જેમાં 10 દિવસીય પર્વનો લાખો ભાવિક ભક્તો, સંતો-મહંતો અને મહાનુભાવોએ લાભ લીધો હતો
મહોત્સવની રંગેચંગે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. જેમાં 10 દિવસીય પર્વનો લાખો ભાવિક ભક્તો, સંતો-મહંતો અને મહાનુભાવોએ લાભ લીધો હતો
તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉજવાઇ રહેલા પૌરાણિક પર્વ ગંગા દશાહરા મહોત્સવ નો લાભ લેવા આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ-મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
વડોદરા જિલ્લાના ચાંદોદ સ્થિત માધવાનંદ આશ્રમના મહંત સ્વામીપ્રકાશાનંદ ગીરી મહારાજ બ્રહ્મલીન થયા છે,