કેદારનાથના કપાટ શુભમુર્હુતમાં ખુલ્યા, ભક્તોના અનેરા ઉત્સાહ વચ્ચે ચારધામ યાત્રાનો પ્રારંભ
ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે.શાસ્ત્રોકતવિધિ અનુસાર કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે.શાસ્ત્રોકતવિધિ અનુસાર કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડમાં 10 મેથી ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. અત્યાર સુધીમાં 19 લાખથી વધુ ભક્તોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડી પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા રોકી દીધી છે.
હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિર્દેશકના આદેશ પર બુધવારે કેદારનાથ યાત્રા સ્થગિત રહેશે.
આવનારી યાત્રા દરમિયાન એક કલાકમાં માત્ર 1200 શ્રદ્ધાળુઓ જ કેદારનાથના દર્શન કરી શકશે.
હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે