ચારધામ યાત્રા દરમિયાન સર્જાઈ દુર્ઘટના,ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા 5 શ્રદ્ધાળુનાં મોત
ચારધામ યાત્રા વચ્ચે ગુરૂવારે ઉત્તરકાશી જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોતની માહિતી સામે આવી છે. આ 7 સીટર હેલિકોપ્ટર ગંગોત્રી પાસે ક્રેશ થયું હતું.