સુરેન્દ્રનગર: ખારાઘોડામાં 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામની પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામની પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નિપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર ગામના વણઝારા વાસમાં 2 વર્ષ પૂર્વે બાળક પર ડમ્પર ચઢાવી દેનાર ચાલકને કોર્ટ દ્વારા સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ ખાતે સિંહણના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત નિપજતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર દીપડાએ 3 લોકો પર હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.