તાપી : સંજીવની દૂધ પીધા બાદ કસવાવ આંગણવાડી કેન્દ્રના બાળકોને થયું ફૂડ પોઇઝનિંગ...
તાપી જિલ્લામાં ICDS વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. કસવાવ આંગણવાડી કેન્દ્રમાં બાળકોએ સંજીવની દૂધ પીધા બાદ ફૂડ પોઇઝનની અસર થઈ હતી
તાપી જિલ્લામાં ICDS વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. કસવાવ આંગણવાડી કેન્દ્રમાં બાળકોએ સંજીવની દૂધ પીધા બાદ ફૂડ પોઇઝનની અસર થઈ હતી
રાજ્ય સરકાર દ્વારા રસ્તે રખડતા બાળકોના અભ્યાસ માટે નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં સિગ્નલ યોજના અંતર્ગત 10 સિગ્નલ સ્કૂલમાં 139 બાળકોને ભણાવવામાં આવશે.
સિંગણપોર ચાર રસ્તા પાસે આગની ઘટના સામે આવી છે. ડિવાઇન સેન્ટરના ત્રીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે