અંકલેશ્વર: એસન્ટ શાળાના સંચાલકોએ ધો. 1 અને 9 ના વર્ગો બંધ કરતા યૂથ કોંગ્રેસે કરી ઉગ્ર રજૂઆત
એસન્ટ શાળાના સંચાલકો દ્વારા ધોરણ 1 અને 9ના વર્ગો બંધ કરવાનો નિર્ણય લેવાતા યૂથ કોંગ્રેસના આગેવાનો અને વાલીઓઓએ શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી
એસન્ટ શાળાના સંચાલકો દ્વારા ધોરણ 1 અને 9ના વર્ગો બંધ કરવાનો નિર્ણય લેવાતા યૂથ કોંગ્રેસના આગેવાનો અને વાલીઓઓએ શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી
ખેડૂતો માટે વિજળી બચાવવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ પાળવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
પાનોલી તથા બીજા અન્ય ગામોના લોકોએ કલેકટર ને આવેદનપત્ર પાઠવી રેલવે કામગીરીના કારણે છ મહિના માટે બંધ કરાયેલ ફાટક રીઓપન કરવાની માંગણી કરવામાં આવી
અંકલેશ્વરના પાનોલી ઓવર બ્રિજની કામગીરીના કારણે 6 મહિના માટે પાનોલી રેલવે સ્ટેશન ફાટક બંધ કરાઈ છે.