બેરોજગારીની સમસ્યાનું સમાધાન કરવામાં UPA અને NDA બંને સરકાર નિષ્ફળ : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે આપણે બેરોજગારીની સમસ્યાને ઉકેલી શક્યા નથી.UPA સરકાર બેરોજગારીથી લઈને યુવાઓને કોઈ રસ્તો દેખાડી શકી નથી કે ન તો વર્તમાન સરકાર કઈ કરી શકી.
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે આપણે બેરોજગારીની સમસ્યાને ઉકેલી શક્યા નથી.UPA સરકાર બેરોજગારીથી લઈને યુવાઓને કોઈ રસ્તો દેખાડી શકી નથી કે ન તો વર્તમાન સરકાર કઈ કરી શકી.
અયોધ્યામાં દલિત યુવતીની હત્યા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુપી સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે જો પ્રશાસને યોગ્ય સમયે ધ્યાન આપ્યું હોત તો કદાચ બાળકીનો જીવ બચાવી શકાયો હોત.