અમદાવાદ : નવરાત્રીમાં પોલીસનું સતત પેટ્રોલિંગ, ખેલૈયાઓને કરાવાશે ગાઈડલાઇનનું પાલન...
કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરની પોલીસ દ્વારા જનતાની સુરક્ષા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરની પોલીસ દ્વારા જનતાની સુરક્ષા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.