ડાંગ : સોનગીર ગામે વાવાઝોડું ત્રાટકતા સેંકડો કાચા મકાનોને નુકશાન, આદિવાસી પરિવારોની દયનીય હાલત
ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તાર એવા સોનગીર ગામે વાવાઝોડા સાથે વરસાદ વરસતા ભારે તારાજી સર્જાઈ છે.
ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તાર એવા સોનગીર ગામે વાવાઝોડા સાથે વરસાદ વરસતા ભારે તારાજી સર્જાઈ છે.
ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું કે, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર ઉદભવેલું ઊંડુ દબાણ આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે
અરબી સમુદ્રમાં વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું હોવાથી સમુદ્રમાં ડિપ્રેસનના કારણે સમગ્ર રાજ્યના બંદરો પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે
બિપરજોય વાવાઝોડાની આફતથી અમરેલી જિલ્લામાં મોટી નુકશાની તો થઈ છે, પણ જ્યા જંગલના રાજા સિંહો વસવાટ કરે છે,